ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજીમાં અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું ધોરાજી માનવસેવા યુવક મંડળ ને યોગ્ય સમય પૂર્વક ચક્ષુદાન અંગેની મંજૂરી મળતા આજે ધોરાજી વિજયાબેન પોપટભાઈ કાલરીયા નું અપરમન થતા તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન અંગે સરકારી હોસ્પિટલમાં જાણકરતા સ્વ વિજયાબેન ના ચક્ષુદાન કરી માનવ સેવા ના કાર્યકર્તાઓએ રાજકોટ જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ આપેલ આ સેવાકીય પ્રવૃત્તિમાં સૌવ પરિવારજનો ડોક્ટર જયેશવસેટીયન ડો દેવેન્દ્રસિંહસેખાવતડોરાજબેરા ડો પાર્થમેઘનાથ માનવસેવા ના સાગરસોલંકી અને ધર્મેન્દ્ર બાબરીયા ને આ સેવા બદલ કાલરીયા પરિવાર ની સેવાઓને બિરદાવી હતી