ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી માં ત્રીજી લહેર બની બે કાબૂ, ધોરાજી માં ત્રીજી લહેર માં અત્યાર સુધી કુલ 400 જેટલા કોરોના ના કેશ નોંધાયા
ધોરાજી શહેર માં કોરોના ના વધુ કેશ નોંધાયા
ધોરાજી આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 સ્થળો પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે
આઠ સંજીવની રથ અને છ ધન્વન્તરિ રથ દ્વારા ઘેર ઘેર જઈ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે
જાન્યુઆરી માં 8596 જેટલા લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો આરોગ્ય અધિકારી નો દાવો
વધતા જતા કેશ વચે ધોરાજી માટે રાહત ના સમાચાર
ધોરાજી માં કોરોના ની ત્રીજી લહેર માં માત્ર ત્રણ દર્દીઓ ને હોસ્પિટલ માં સારવાર લેવી પડી
ત્રીજી લહેર માં લગભગ દર્દીઓ ને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા
ત્રીજી લહેર માં ધોરાજી માં કોરોના ના એક પણ દર્દી નું મુત્યુ નહિ
સુરત બોમ્બે થી મુસાફરો ધોરાજી આવ્યા હોવાને કારણે ધોરાજી માં કોરોના વકર્યો હોવાનો આરોગ્ય અધિકારી નો દાવો