ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે દિવ્યાંગ કેમ્પ રાખવામાં આવ્યો જેમાં દિવ્યાંગ વ્યક્તિ ને પોતાની ઓળખ માટેનું દિવ્યાંગ સર્ટિ આ કેમ્પ ના માધ્યમ થીએલવી શકે જેથી દિવ્યાંગ ને આગવડતા ના પડે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા ખાતુ આવા કેમ્પ નું આયોજન કરીને દિવ્યાંગ ને સુવિધા પૂરી પાડવા આ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કેમ્પ માં દિવ્યાંગ સેવા ટ્રસ્ટ તરફથી દિવ્યાંગ માટે નાસ્તો તેમજ તેમને અગવડતા ના પડે તે માટે સેવા ટ્રસ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમજ કેમ્પ માં નિષણાત ડોક્ટરો દ્વારા દિવ્યાંગ ને સારીરિક તપાસ કરી ને દિવ્યાંગતા ની ટકાવારી આપવા માં આવી.