થરાદ, બનાસકાંઠા
વીજ ટ્રાન્સફર પરથી ભોંય પટકાતા 40 વર્ષીય વિજકર્મી રાજુ ધુડાભાઈ ઠાકોર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું….
ઘટનાને પગલે અન્ય વિજકર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
વીજકર્મી ના મૃતદેહ ને થરાદ ની રેફરલ હોસ્પિટલમાં pm અર્થે ખસેડવામાં આવ્યો…