જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે

એક જ મંડપની નીચે 11 દુલા દુલ્હન કલમા નિકાહ પડશે

જંત્રાલ(આણંદ),

એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 21 2 20 21ના રોજ રવિવારે યોજાશે જે સમૂહ લગ્નમાં ૧૧ દુલ્હા દુલ્હન એક જ મંડપ માં કોમી એકતાના પ્રતીક કલમા નિકાહ પડશે હાલ કોરોનાવાયરસ અંતર્ગત એસ.કે ગ્રુપ જંત્રાલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સૌપ્રથમ સમૂહ લગ્ન યોજવા માટે આયોજક દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં યોજાશે 9:00 નિકાહા ખ્વાની 11:30 કલાકે ભોજન સમારંભ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી તારીખ ૨૧-૨- ૨૦૨૧ ના રોજ એસ.કે ગ્રુપ જંત્રાલ દાદપુરા રોડ મસ્જિદ પાસે તાલુકો બોરસદ જીલ્લો આણંદ જંત્રાલ ખાતે યોજાશે તેમ એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here