છોટાઉદેપુર, સકીલ બલોચ :-
દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં રાવણનો , પૂતળો બનાવવામાં આવે છે અને પછી રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાય છે. જો કે સમગ્ર ગુજરાત માં દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.