છોટાઉદેપુર, સકીલ બલોચ :-
આજ રોજ છોટાઉદેપુર ખાતે યુવાનો દ્વારા 144 દેશો દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકર ની મૂર્તિને ફુલહાર પહેરાવી આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી અને આદિવાસી અધિકાર વિશે ઉજાગર કરવામાં આવ્યા.