ઘોઘંબા તાલુકાના વરસડા ગામે જાગુત યુવા સંગઠન ગ્રુપના આમંત્રણ પર આમ આદમી પાર્ટીના સંગઠનને માં આદ્યશક્તિની આરતીમાં હાજરી આપી…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ગતરોજ સાતમાં નોરતાની નવલી નવરાત્રી મહોત્સવમાં વરસડા ગામે માં આદ્યશક્તિની આરતીમાં 128 હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના સંગઠનને વરસડા ગામના મુખ્ય મહાનુભાવો અને વરસડા જાગુત યુવા સંગઠન ગ્રુપના આમંત્રણ પર સમગ્ર આપ ટીમે આ ગામ પહોંચી ને સમગ્ર ગામ જનો સાથે આરતી અને ગરબામાં ગામ જનોઓ સાથે અનેરો લહાવો મળ્યો હતો.આ નવરાત્રી મહોત્સવ માં આદ્યશક્તિ જગદંબા માં સૈઉપર સદાય અમીદ્રષ્ટિ વરસાવે તેવી આ પ્રસંગે મુક્તિબેન જાદવે જણાવ્યું હતું. અને સવે ગામ ના આયોજકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here