કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન
કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ શક્તિપુરા ગ્રામ્ય પંચાયતમાં વસાહત-૨ આવેલ છે.આ વસાહત ને જોડતો રસ્તો નેેેેવરીયાથી વસાહત-૨ તરફ જતાં માર્ગ પર ખેડુુતોના ખેેેેતરો માં સિંચાઈ દ્વારા લેવામાં આવતું કેનાલનુ પાણી વેડફાઈ નજીક ની રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં વહેતું હોય છે.હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જો તંત્ર દ્વારા આવા વેડફાટ હતાં પાણીને અટકાવી દેવામાં આવે તો આવનાર ઉનાળામાં પાણીની સમસ્યાઓ ટળી શકે છે.