આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દીવસ નિમિત્તે છોટાઉદેપુર જીલ્લામાંમાં વેકસીન મહા અભિયાન યોજાશે…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ.વી.ચારણ :-

છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર શ્રી સુ શ્રી સ્તુતિ ચારણ પ્રેસ કોફરન્સ કરી છોટાઉદેપુર જીલ્લા ને. પ્રથમ અને બીજો રસી ડોઝ લેવા નમ્ર વિનંતી કરી હતી. છોટાઉદેપુર જીલ્લામાં એક લાખ રસીકરણ કરવામાં આવશે કલેક્ટર શ્રી જણાવ્યું હતું 17 09 21 નારોજ વડાપ્રધાન મોદી સાહેબ જન્મ નિમિત્તે સમગ્ર રાજ્ય ની જેમ છોટાઉદેપુર જીલ્લા માં પણ મહા રસીકરણ અભિયાન રાખયો છે. મહા રસીકરણ અભીયાન .સવારે 4 કલાકે થી રાત્રે 12 કલાક કાર્યરત રહેશે. જીલ્લા વિકાસ અધિકારી ગંગા સિઘે પણ જીલ્લા માં ચાલતી રસીકરણ પ્રક્રિયા અંગે વિઞતે છણાવટ કરી હતી તેમણે જીલ્લા માં વઘૂ ને વઘૂ રસીકરણ કરાવે એમાટે મીડિયા સહયોગ ને અપેક્ષા વ્યક્ત કરી હતી ચારણ એસ વી. રિપોટર બોડેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here