અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-
અમદાવાદ જેવા મેગાસિટીમાં આજના આધુનિક યુગમાં યુવા પેઢી આત્મા નિર્ભર બનવાના બદલે આત્મહત્યાઓ ના પ્રયાસ કર્યા ની ઘટના લાલ બત્તી સમાન બની છે શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે પરિવારિક ક્ષેત્રે ટેકનોલોજી યુગમાં ક્યારેક કયા માનવના માઈન્ડ ડિફરેન્સમાં આવી જાય છે જેના પરિણામે ન થવાના બનાવો બનવા લાગ્યા છે આવું જ કંઈક અમદાવાદ જેવા મેગા સિટીમાં એમ ચાર રસ્તા અમદાવાદ બ્રિજ પર મોતની છલાં કોઈ યુવતીએ મારી છે એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી પરિવારિક શૈક્ષણિક સંસ્કારી બાળક બને એ દિશામાં પરિવારના મોભી સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો એ ચિંતન શિબિર યોજવાની જરૂર છે જેથી કોઈ દુઃખદ ઘટનાનો ભોગ યુવા પેઢી ડિપ્રેશનમાં આવીને ના કરે તે દિશામાં દરેક સમાજ ના અગ્રણીઓ આગેવાનો યુવા વ્યક્તિએ આગળ આવવું જરૂરી બન્યું છે