નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી સરકાર ફળિયા ચાર રસ્તા ની અલમીરાબાનું મયુદ્દીન શેખ એ રોજો રાખી ઈબાદત કરી હતી જે રોજો આશરે ૧૪ કલાકનો રોજો હોય છે અને આટલી નાની ઉંમરે રોજો રાખી દુઆઓ કરી હતી અને આવી કડકડતી ગરમીમાં રોજો રાખી દેશ અને દુનિયા માટે દૂઆઓ કરી હતી કે દેશમાં આવનારી તકલીફો દૂર થાય અને દેશમાં ભાઈચારો કાયમ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી.