મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર સેવા ના કાર્યક્રમ યોજાયાતા હોય છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન પર્વથી રોજેરોજ ગાય માતા માટે ઘાસ ખવડાવાનું આયોજન ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટ દ્વારા એક નાની અપીલ કરવામાં આવી છે કે આ સેવા ના કાર્યક્રમ મા યથાવત દાન આપવા માટે આજીજી કરવામાં આવી છે.દાન કરવા અથવા તો ટ્રસ્ટમા જોડાવા માટે આજે જ ટ્રસ્ટી નો સંપર્ક કરો અને કરવો.