સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ના કોંગ્રેસના આગેવાન જય રોય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પક્ષને રામરામ કર્યા હતા સંખેડા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા હતા ગુજરાત કોંગ્રેસ લીગલ સેલ પદે તેમજ કોંગ્રેસના સભ્ય પદેથી પણ કોંગ્રેસના આગેવાન જયેશ રોય રાજીનામું આપ્યું હતું આ રાજીનામું આપવાનું મૂળ કારણ છોટાઉદેપુર જિલ્લાની સંખેડા ની વિધાનસભાની બેઠક ૧૩૯ ના ઉમેદવાર ધીરુભાઈ ભીલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપતા તેઓએ રાજીનામું ધરી દીધું હતું છેલ્લા ૨૩ વર્ષથી જયેશ રોય કોંગ્રેસ પક્ષમાં કામગીરી કરતા હતા.