શ્રી નીલકંઠ કૉલેજ-કાલોલ’માં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ને બુધવારનાં રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા – સંલગ્ન ‘શ્રી નીલકંઠ કૉલેજ-કાલોલ ખાતે સમગ્ર વિશ્વમાં જાણીતા અને લોકપ્રિય તહેવાર નવરાત્રી મહોત્સવની કૉલેજનાં સંચાલકશ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા માતાજીની સવારે આરતી-આરાધના કરી ગરબાની રમઝટ સાથે નવરાત્રીનાં પાવનપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here