નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ વડોદરા ખાતેથી જે મુસ્લિમ બિરાદરો ઉમરા માટે રવાના થવાના છે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમા હાજી સરફુદ્દીન નજુમિયા ઘોરી ને ત્યાં ગૌસેપાક ની નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન ઉમરા માટે જનારા મુસ્લિમ બિરાદરોનુ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ અને આવેલ મહેમાનોએ ખુબ દિલ થી દુઆઓ કરી હતી અને સફર આસાન રહે તે માટે દુઆઓ કરી હતી.