ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ નગરપાલિકા ના પ્રાદેશિક નિયામક ને કરેલ ફરિયાદ બાદ પણ નિરાકરણ ના આવતા રોષ
વેપાર ઉદ્યોગ મહા મંડળ ના પ્રમુખ નું આક્ષેપ કે કોરોના કાળ બાદ હજુ ધંધા રોજગાર ની સ્થિતિ કફોડી છે ત્યારે નવા કરવેરા થી પ્રજા પર આર્થિક બોજ વધશે
કરવેરા તાત્કાલિક ધોરણે રદ નહિ કરવામાં આવે તો વેપાર ઉદ્યોગ મહામંડળ એ આંદોલન ની ચીમકી ઉચારી