બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
આજરોજ બોડેલીમાં દરેક સોસાયટીઓના ગણપતિ વિસર્જન કરવામાં આવ્યા હતા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી સરવૈયા સાહેબ તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કરમી સાથે રહીને નદી કિનારે તેમજ અલીપુરા ચાર રસ્તા ઢોકલીયા ચાર રસ્તા પાસે બંદોબસ્ત કરી ને પ્રજા સાથે રહીને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયા સાથે ઓરસંગ નદીમાં ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા.