બોડેલી અલીપુરામાં આવેલ માય સાનેન સ્કૂલ ખાતે હવાઈ દુર્ઘટનામાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી અલીપુરા માં આવેલ માય સાનેન સ્કૂલ ખાતે તારીખ ૧૪/૧૨/૨૦૨૧ ને મંગળવારના રોજ શહીદ બિપિન રાવત સાહેબ તેમજ તેમના સાથે શહીદ થયેલા અન્ય જવાનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી લોકેન્દ્ર સિંહ વાસદીયા તેમજ સંજય સિંહ રાજ પરમાર કેજી વિભાગના આચાર્યશ્રી વૈદેહી શાહ તેમજ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી આશિષભાઈ કોળી ગુજરાતી માધ્યમના આચાર્ય થી હાર્દિકભાઈ ડાબસરા તેમજ તમામ શિક્ષક ગણ અને સાથે બંને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી અને ફુલથી તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here