નસવાડી : સોઢલિયા નજીક કાર પલ્ટી મારતા છ પૈકી ત્રણને મોત ભરખી ગયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના સોઢલિયા ગામ પાસે કર પલ્ટી મારતા છ સવાર હતા તેમાથી બે ના ઘટના સ્થળ પરજ મોટ નીપજ્યા હતા અને એક ની ગંભીર હોવાના કારને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાં તેમની હાલત ગંભીર હોવાના કારણે વઘુ સારવાર અર્થે બોડેલી ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ બોડેલી પહોંચતા ત્રીજા યુવાન નુ પણ મોત નીપજ્યું હતુ ત્યાર બાદ તેમને પણ નસવાડી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને મરણ જનાર ત્રણ યુવાનો (૧)પટેલ પાર્થ સંદીપ(૨)પટેલ મિન્ક સંજયભાઈ( ૩)ડુંગરિયા નયન સુનજીભાઈ અને જેમને સારવાર અર્થે રાખવામા આવેલ ત્રણ યુવાનો (૧)ધવલસિંહ ભુપતસિંહ રાજપુત(૨)સિદ્ધરાજ બારીયા(૩)મિહિર બારીયા આ ત્રણ યુવાનો ને સામાન્ય ઈજા હોવાથી નસવાડી સરકારી દવાખાને સારવાર અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here