ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજીના જેતપુર રોડ ઉપર થઈ રહેલા રોડના કામને લઈને વેપારી ઓ રોષે ભરાયા
ચોમાસા ને લઈ ને રોડ રસ્તા ધોવાઈ ગયા હતા, અને રીપેરીંગ કામ શરૂ થયું હતું
નબળા અને અયોગ્ય કામની ફરિયાદ સાથે વેપારી ઓ રોષે ભરાયા
રોષે ભરાયેલ વેપારીઓ એ રોડ ઉપર ટ્રાફિક ચક્કાજામ થયુ હતુ
રોડ ઉપર 1 કિલોમીટર લાંબી વાહન ની લાઈન લાગી
વેપારી ઓ ની માગ છે કે રોડ ઉપર થિંગડા મારી ને રીપેર કરવા ને બદલે પેવરીગ કરી ને રોડ વ્યવસ્થિત બનાવવા માં આવે તેવી માંગ ઉઠવા પામી છે