ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ગુજરાત માં ભરતી અંગે ની પરીક્ષા ના પેપરો ફૂટવા બાબતે પુરાવા આપી સરકાર ને ઉજાગર કર નાર યુવરાજસિંહ ને મુક્ત કરે
યુવરાજસિંહ સિંહ જાડેજા સરકાર સામે બાયો ચડાવી પરીક્ષા માં થતી ગેરરીતિ ગોટાળા પેપરો ફૂટવા વગેરે પકરણો ખોલી રહ્યા હોઈ ત્યારે તેમની ઉપર ખોટા કેશ કરવામાં આવ્યા
અસત્ય ની લડાઈ માં સત્ય નો અવાજ દબાવવા નો પ્રયત્ન
સરકાર ના ગોટાળા બહાર લવ નાર ની ઘરપકડ
સરકાર તાત્કાલિક યોગ્ય તપાસ કરિ તેમની સામે નવી ખોટી કલમો લગાડાઈ
સરકાર તાત્કાલિક યુવરાજ ને મુક્ત કરે
જો યુવરાજ સિંહ ને મુક્ત નહીં કરાય તો આગામી સમય માં ગાંધી ચિધ્યા માર્ગ આંદોલન કરવા માં આવશે
આજે ધોરાજી ધારાસભ્ય લલિત ભાઈ વસોયા અને સર્વ સમાજ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર આપ્યું