ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
લલિત વસોયા ના ભાજપ પ્રત્યે જુકવ અંગે ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી નું મહત્વ નું નિવેદન
અરવિંદ રૈયાણી એ કહ્યું લોક મેળામાં ભાજપ કોંગ્રેસ ની વાત નથી
લલિત વસોયા અમારી સાથે કાર્યક્રમ માં આવ્યા એ ખુશી ની વાત
લલિત વસોયા ના ભાજપ પ્રવેશ સંગે કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે વિકાસ થયા છે તે વિકાસમાં સહભાગી થવા કોઈપણ પક્ષના નેતા કે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે.
કોઈપણ પક્ષમાંથી ભાજપમાં આવનાર નેતાને ભાજપના નેતાઓ આવકારતા હોઈ છે.
સાંસદ રમેશ ધડુક નું પણ મહત્વ નું નિવેદન
રમેશ ધડુક એ લલિત વસોયા વિશે કહ્યું લલિત વસોયા ના ભાજપ પ્રવેશ અંગે પ્રદેશ ના નેતાઓ નક્કી કરશે