કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
તા.-8/7/2021 ને ગુરુવાર ના રોજ સવારે 11.કલાક થી. એમ.એમ.ગાંધી કોલેજ . કાલોલ ખાતે. 18 થી 45. વર્ષથી તેમજ વધુ વય ના ધરાવતા દરેક નાગરિક માટે વેકસીન કેમ્પ રાખવામાં આવેલ છે . તો તમામ નાગરિક ને વેકસીન મુકવા માટે નજદીકમા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રસી મુકાવી તમામ લોગો પોતાને સુરક્ષિત રાખી જાગૃત રાખવા એમ એમ ગાંધી કોલેજ તરફથી ખાસ અપીલ છે.હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી એમ એમ ગાંધી કોલેજ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જોકે હાલ કોરોના મહામારીની ત્રીજી લહેરની શકયતાઓ વધી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુ થી એમ જે ગાંધી કોલેજ દ્વારા વેકશીનેસન આયોજન રાખવામાં આવેલ છે.