ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જિલ્લા ભાજપ ના અજા મોર્ચો દ્વારા ધોરાજી તાલુકાના ડુમીયાણી મા અજાઓની દરેક યોજના ની માહિત કરવા અને ધોરાજી ઉપલેટા અને ભાયાવદર ના અજા મોર્ચો ની જીલા અજા મોર્ચો ના પ્રમુખ દ્વારા તમામ હોદ્દેદારો ને પણ આગામી ચુંટણી ને ધ્યાન માં લઈ વાતચીત કરવામાં આવેલ ત્યારે આ આખા કાર્યક્રમની જહેમત ઉઠાવતા રાજકોટ જીલ્લા ભાજપ ના અજા મંત્રી ભરત લુણશયા અને પ્રફુલપારધી અને નામી અનામી ઓએ જહેમત ઉઠાવી હતી ત્યારે આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા તરીકે મનીષચાગેલા મનોજરાઠોડ પ્રવીણમાકડીયા બાલુ વીઝુડાએ હાજરી આપી હતી.