વાંકાનેર,(મોરબી) આરીફ દીવાન :-
સમગ્ર રાજ્યમાં હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે વાંકાનેરમાં જશને ઇદે મિલાદુન્નબી અંતર્ગત આગામી તારીખ 23 10 2021 ને શનિવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ નાત શરીફ નો વિશેષ કાર્યક્રમ રાખવાનું આયોજન આશિકી રસુલ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગોંડલના મશહૂર નાત ખવાહ જનાબ સૈફઝ બરકાતી તેમજ શફિ રઝા કાદરી સાહેબ સહિત જામનગર વાંકાનેરના સૈયદ મહંમદ બાપુ કાદરીતેમજ મજફર હુશેન કુરેશી રહિસ રઝા મો. સાદીક ધોના સહિત નાત શરીફ જશને ઈદે મિલાદ નબી નો શાનદાર કાર્યક્રમ યોજાશે યોજવામાં આવસે એવુ એક યાદીમાં ફિરોઝ ધોના એ જણાવ્યું છે..