બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ગાયક રામભાઈ ગઢવી હાલોલ તેમજ શ્યામ ગાયક વૃંદના સાથીઓ દ્વારા નવરાત્રીમાં નવ દિવસ ગરબા ગવડાવીને ખેલૈયાઓનું ખુશ કરીને મન જીતી લીધું હતું ગોપેશ્વર નવરાત્રી મહોત્સવ પ્રમુખશ્રી રાઠવા બાબુભાઈ જે મંત્રી શ્રી જોશી અનિલ કુમાર તેમજ ગરબા આયોજન રાઠવા શંકરભાઈ રાઠવા રવચંદભાઈ ખુમાનસિંહ રાજપુત પરસોતમદાસ પટેલ તેમજ જોગરાણા ભરતભાઈ , જોગરાણા ઝાલાભાઇ , તેમજ વિઠ્ઠલભાઈ રાઠવા સામાજિક કાર્યકર અલીપુરા,,શાંતાનગરના ગઢવી મનુભાઈ (જામંગ) હિંમતસિંહ ભાઈ રાઠવા આ નવરાત્રી ના આયોજકોએ શ્યામ ગાયક વૃંદના ગાયક કલાકાર રામભાઈ ગઢવી તેમજ સાથીઓ દ્વારા માં અંબાના નવરાત્રીના નવ દિવસ ગરબા ગવડાવીને સમર્પણ મણિનગર મોહનનગર શાંતા નગર ખેલૈયાઓને ખુશ કર્યા હતા ગરબાની અંતમાં અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા દ્વારા ખેલૈયાઓને લહાની વેચવામાં આવી હતી.