જાંબુઘોડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ :-

ગુજરાતના યુવાનોના અવાજને બુલંદ કરનાર યુવરાજસિંહ જાડેજા પર થયેલા ખોટા કેસો પરત લેવા તેમ જ એલ આર ડી ની પરીક્ષા માં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા માટે આજરોજ જાંબુઘોડા મામલતદારશ્રીને આમ આદમી પાર્ટી પ્રમુખ જયેશ બારીયા દ્વારા આવેદન આપવામાં આવ્યુ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here