સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કાશ્મીરમાં ૩૭૦ કલમ ને નાબૂદ કરવાની ખૂબ જરૂર હતી ભારત દુનિયામાં અર્થતંત્ર એ બાબતે પાંચમા સ્થાન પર છે કોરોના ની મહા મારી મા વખતે તમામ ઈલાજ મફત થયા છે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર હોત તો વેકસિન ના રૂપિયા પણ ખાઈ જાત તેવું જણાવ્યું હતું વનબંધુ યોજનાથી દરેક પરિવારની લાભ મળે છે ગુજરાતમાં વૃદ્ધ કે પેન્શન વધવા સહાય મતભેદ વગર આપવા મા આવે છે.
અને આદિવાસી મહિલાને ભાજપે રાષ્ટ્રપતિ પણ બનાવ્યા છે અને ભારતમાં બુલેટ ટ્રેનમાં પગ અત્યારે વિકાસ થયો છે અને સાતમી વખત કમળ વાળી સરકાર ગુજરાતમાં ફરી પડશે તેવું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી જણાવ્યું હતું.