ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો છોટાઉદેપુરના અર્જુન રાઠવાએ AAP માંથી રાજીનામું આપતા રાજનૈતિક માહૌલ ગરમાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરના રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે,
આજરોજ અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી, રાષ્ટ્રીય કાર્યકરની સભ્ય પદેથી અને સામાન્ય સભ્ય માંથી રાજીનામુ આપી દીધો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહૌલ ગરમાયો છે.
રાજીનામુ આપવાનું ખાસ કારણ શું છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે અર્જુન ભાઈ રાઠવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here