બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-
સુરાપુરા ધામ,તાલાળી રોડ વાવડી ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ વેગડા પરિવાર દ્વારા શ્રી કુળદેવી માતાજીનો પાટોત્સવ નુ આયોજન આગામી તારીખ ૧૩/૦૫/૨૦૨૨ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે રાખેલ છે. તેમજ ભવ્ય લોકડાયરાનો આયોજન કરવામાં આવેલ છે જેમા આપ બધાને પધારવા ભાવભ્રર્યુ આમંત્ર અને લોક ડાયરા ના કલાકારશ્રી સાગરભાઈ કાચા, જૂનાગઢ વાળા અને શ્રી જેન્તીભાઇ ગોંડલીયા,અમરાપુર ( ગીર ) સતવાણી કરશે ત્યારે તારીખ.૧૪/૦૫/૨૦૨૨ના રોજ કુળદેવીશ્રી બુટભવાની માતાજી તથા શ્રી સુરાપુરા દાદાના પાટોત્સવના પવિત્ર યજ્ઞ મંગલ આયોજન અને મહા પ્રસાદ રાખેલ છે સ્થળ શ્રી સુરાપુરા ધામ,તાલાળી રોડ,મુ. વાવડી રોડ.
તા૧૩/૦૫/૨૦૨૨ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે ભવ્ય લોકડાયરા નુ આયોજન કરવામાં આવે છે તો બધાને ભાવભ્રર્યુ આમંત્રણ આ૫વામાં આવેલ છે. વાવડી રોડ ગામ વેગડા ૫રીવારના સુરાપુરા દાદાના ના પાટોત્સવ નીમીતે આયોજકરેલ છે.
લી. કૈલાશબેન ઉમેશભાઇ વેગડા તથા દક્ષાબેન સંદી૫કુમાર વેગડા તથા કીર્તીબેન જીતેન્દ્રભાઇ વેગડાની યાદીમાં જણાવીએ છીે.
વધુ માહીતી માટે સંપર્ક. ૯૯૦૯૬૮૫૭૭૬,૭૮૭૮૮૮૩૦૨૨