Tag: Rescue
નર્મદા જિલ્લાના તિલકવાડાના ફસાયેલા બે સાધુઓને બચાવાયા
તિલકવાડાના સામે કાંઠેના પ્રસિદ્ધ મણિનાગેશ્રવર મંદિરમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો માછીમારોની રેસ્ક્યુ ટીમે નાવડીની મદદથી રેસ્ક્યુ કરી સાધુઓને તિલકવાડા લાવ્યા
પાવગઢ : ખુણિયા મહાદેવના ધોધ પાસે ફસાયેલા ૭૦થી વધુ સહેલાણીઓને પોલીસે...
ગુજરાતભરમા પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળા ડેમો પણ છલકાઈ ગયા છે.
પાવગઢ(પંચમહાલ),
પંચમહાલના પ્રસિધ્ધ...
કાલોલના એરાલ ગામના તળાવમાંથી એક માછીમારની જાળમાં આઠ ફુટનો અજગર ફસાયો
કાલોલ(પંચમહાલ),મુસ્તુફા મિર્ઝા
કાલોલ તાલુકાના એરાલ ગામના એરાઈમાતાના મંદિર પાસે આવેલા દેવકીસર નામના નાનકડા...