પૂર્વ દિલ્હીમાં રહેતા 11 વર્ષના છોકરાને જ્યારે ઉધરસની સમસ્યા વધી ત્યારે તેના માતા-પિતા તેને સર ગંગારામ…
Category: BREAKING NEWS
પાકિસ્તાનના ખેલાડીઓ ગ્લોબલ T20 લીગમાં રમી શકશે નહીં:બોર્ડે NOC આપવાની મનાઈ કરી; વ્યસ્તતાના કારણે નિર્ણય લેવાયો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ગ્લોબલ T20 કેનેડા લીગમાં ભાગ લેવા માટે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને…
શ્રેયાંકા પાટીલ વુમન્સ એશિયા કપમાંથી બહાર:ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું; તેના સ્થાને તનુજા કંવર ટીમ સાથે જોડાઈ.
ભારતીય ઓલરાઉન્ડર શ્રેયાંકા પાટિલ ડાબા હાથની ઈજાને કારણે વુમન્સ એશિયા કપ 2024માંથી બહાર થઈ ગઈ છે.…
અભિષેક નાયર શ્રીલંકા પ્રવાસ માટે કોચિંગ સ્ટાફ સાથે જોડાયો:નેધરલેન્ડ્સનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન પણ જશે; પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટને શ્રીલંકા પ્રવાસ માટે ભારતના…
દાહોદના યુવકને 22.19 લાખની ઓનલાઇન ઠગાઇ કરનાર 2 શખ્સ સુરતથી ઝડપી પાડ્યા.
દાહોદના યુવકને ક્રિપ્ટો કરન્સીના રોકણ પર ઉંચા વળતરની લાલચ આપી ઓનલાઇન 22.19 લાખ ઉપરાંતની ઠગાઇ કરનાર…
ગોધરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ ફિરદોશ કોઠી દ્વારા ચોમાસામાં થતા રોગચાળાને ધ્યાનમાં લઈને હરતું ફરતું દવાખાનુ શરુ કરાયું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે સામાજીક સેવામા અગ્રેસર એવા હાજી ફિરદોસ કોઠી દ્વારા હરતું ફરતું દવાખાનુ…
જો બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે:પત્ર લખીને કરી જાહેરાત, કહ્યું- અમેરિકા અને પાર્ટીમાં હિતમાં નિર્ણય લીધો.
જો બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે દેશના હિત માટે હું ચૂંટણી રેસમાંથી…
કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન:ગૌરીકુંડ પાસે પહાડ પરથી શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડ્યા ; 3 લોકોનાં મોત, આઠ ઘાયલ.
કેદારનાથના ગૌરીકુંડ પાસે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનના કારણે અહીં પહાડ પરથી પથ્થરો…
સુરતના પલસાણામાં સાંજે 5 ઇંચ વરસાદ ખાબકયો.
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં સાંજે 6-8 વાગ્યાની…