દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે ચૈતર વસાવાના સમર્થનમાં રોડ સો યોજયો

રાજપીપળા,(નર્મદા) આંશિક પઠાણ :-

ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં ભવ્ય રોડ શો હજારો ની મેદની ઉમટી પડી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના પત્ની સુનિતા કેજરીવાલ ની રોડ સો મા વિશેષ ઉપસ્થિતિ

મતદારોને પોતાના વોટ ની તાકાત સમજી ભાજપા ની તાનાશાહી સરકારને જાકારો આપવા સુનિતા કેજરીવાલની અપીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here