રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:- ગૌશાળાની મુલાકાત લઈ ગૌ સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું… પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે આવેલી…