સિધ્ધપુર ઔ.સ.બ્રાહ્મણ સમાજનું ગૌરવ.. ..

સિઘ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ચિ.અત્રેય દત્તકુમાર આચાર્ય,એ ચાલુ સાલે લેવાયેલી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 98.73 ટકા પરસેન્ટાઈલ તેમજ 90 ટકા ગુણ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા હાંસલ કરી આચાર્ય કૌશિકકુમાર ગોવિંદલાલ પરિવાર (શેઠ પરિવાર) તેમજ મોસળ પક્ષ સ્વ.યોગેશકુમાર (યોગીબાપુ) મહેશકુમાર પંડ્યા પરિવાર સહિત સિધ્ધપુર ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ તેમજ સી.એન.વિધાલય,
અમદાવાદ નું ગૌરવ વધારેલ છે.ચિ.અત્રેય ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here