વઢવાણ ખાતે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા ૫’ મો સમૂહ લગ્ન યોજાશે

વઢવાણ,(મોરબી) આરીફ દિવાન

મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે સૌપ્રથમ સમુહ લગ્ન 2018 થી શરૂ કરેલ છે જે 2021માં પાંચમાં સમૂહ લગ્ન યોજી રહ્યા છે સૌ પ્રથમ સમૂહ લગ્ન સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે યોજાયેલ હતા ત્યારબાદ વાંકાનેર તાલુકાના ગારીડા અને ફરી પાંચમાં સમૂહ લગ્ન વઢવાણ ખાતે આગામી તારીખ 23 5 2021 ને રવિવારના રોજ યોજવાના છે જેમાં કુરિવાજો ને નાબૂદ કરવા અને જરૂરતમંદ દીકરી દીકરા ના લગ્ન સમયસર થાય તેવા હેતુસર દર વર્ષે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા યોજવામાં આવે છે તો આ સમૂહ લગ્ન માં જોડાવા ઇચ્છુક જરૂરતમંદ વ્યક્તિ ઓ એ સમયસર ફોર્મ મેળવવા માટે સંસ્થાના આયોજકો નો સંપર્ક કરવો મોબાઈલ નંબર 8320217075-81605 33230-99253 44930 રહ્યા છે એમ એક યાદીમાં ઈમ્તિયાઝ ભાઈ દીવાને જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here