મોડાસા વોડૅ નંબર 7માં ઘાંચીવાડા મસ્જિદ પાસે કસ્બા તરફ જતા રોડની વચ્ચે ગટરલાઈનનો સળિયો જાનના જોખમ સમાન…

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાંન ખોખર :-

મોડાસા વોડૅ નંબર 7માં ઘાંચીવાડા મસ્જિદ પાસે કસ્બા તરફ જતા રોડ ની વચ્ચે ગટરલાઈન નુ સળિયો ઉંચો થઈ જવાથી અને ગટર ની આસપાસ નુ ચણતર તુટી જવાથી ઘણુ નુકશાન થયેલ હતુ આજે નગરપાલિકાના વોડ નોબર 8 ના કોપેૅટર બુરહાનભાઈ ચગન ધ્વારા તથા એક્ટિવ કોર્પોરેટર ધ્વારા કામ હાથ ધરવામાં આવેલ સે કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે જેની નોંધ લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here