ભાવનગર, આરીફ દિવાન (મોરબી) :-
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના ભાવનગરમા સૌપ્રથમવાર વખત હિંદુ-મુસ્લિમ સર્વે સમાજ નો સૌપ્રથમ વખત સ્નેહમિલન કાર્યક્રમ યોજવા માટે તડામાર તૈયારી સર્વે સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સમાજની એકતા ભાઈચારો અને કોમી એકતાના પ્રતીક વાદ વિવાદ વગર સર્વે સમાજનો સૌપ્રથમ સ્નેહમિલન આઝાદી બાદ સૌપ્રથમ વખત સર્વે સમાજ ના આગેવાનોની હાજરીમાં સર્વે સમાજના ચિંતન પ્રક્રિયા મંતવ્યો સાથે વિદ્યાર્થીઓ ના ભાવિ અંતર્ગત મિલન સમારંભ નું આયોજન કર્યું છે જેમાં સર્વે સમાજના આવનાર યુવાપેઢીને માટે ચિંતન શિબિર માર્ગદર્શન મહાનુભવો પૂરું પાડે છે અને આવનાર સમયમાં ભાવનગર જિલ્લા ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં એકતાનું પ્રતિક કાર્ય અંતર્ગત પ્રેરણારૂપ બને તેવા પ્રયાસો અંતર્ગત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો વિદ્યાર્થીઓ યુવાનો શિક્ષકો વકીલ ડોક્ટર પોલીસ સંતો મહંતો વગેરે વગેરે મહાનુભવો એક મંચ સાથે એકતાના પ્રતીક એક અનોખો સર્વે સમાજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ભાવનગરમાં યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલુ છે જેને સફળ બનાવવા માટેના પ્રયાસો તમામ સર્વે સમાજના યુવાનો કાર્યકરો આયોજક દ્વારા ચાલી રહ્યા છે