ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
મન કી બાત કાર્યક્રમ ને સફળ બનાવવા યોજયેલ બેઠક માં કાર્યકરોએ બળાપો કાઢ્યો
આગેવાનોએ ચૂંટાયેલા લોકો પર કયા આડકતરી રીતે પ્રહારો કર્યા
આગેવાનોએ તેમની વેદના કટાક્ષ અને કહેવત રૂપી રજૂ કરી
કાર્યકરો ને હવે બે મહિના જ સહન કરવાનું કહ્યું
કટાક્ષ અને કહેવત કોના માટે નું પૂછતાં આગેવાન મગનલાલ માળીએ પત્રકારો ને જાતે જ સમજી જવા કહયું
ભાજપ ને ખાસ બેઠક માં આંતરિક વિખવાદ સપાટી પર દેખાયો