જૂનાગઢ,એસ વી ચારણ (બોડેલી) :-
જૂનાગઢમાં કાળવા ચોકમાં જવા મર્દ કાળવા ઓડેદરા ની પ્રતિમા અનાવરણ ને 25 વર્ષ પૂર્ણ થતા મહેર સમાજ દ્વારા રજત જયંતિ ઉજવવામાં આવી હતી ત્યારે જૂનાગઢ જિલ્લા તેમજ પોરબંદર જિલ્લાના મહેર લાડા ઓ દ્વારા જૂનાગઢ શહેરના હાર્દ સમા કાળવા ચોકમાં મણીયારા ના રાસની રમઝટ બોલાવી હતી.