અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-
અમદાવાદ જેવા મેગાસિટીમાં આવનાર સમય ની પરિસ્થિતિને ધ્યાને રાખી લોક જાગૃતિ અંતર્ગત તારીખ 22 3 2013 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી અમદાવાદ ખાતે સર્વે પાણી બચાવો જાગૃતિ અંતર્ગત કાર્યક્રમમાં પ્રતિજ્ઞા સાથે ચલ બચાવો જીવન બચાવો પૃથ્વી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં પશુ પક્ષી માનવ ચિંતક એવા સમાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી એ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી વિશ્વ જળ દિવસની ઉજવણી કરી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય..અમદાવાદ જેવા મેગાસિટીમાં આવનાર સમય ની પરિસ્થિતિને ધ્યાને રાખી લોક જાગૃતિ અંતર્ગત તારીખ 22 3 2023 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી અમદાવાદ ખાતે સર્વે પાણી બચાવો જાગૃતિ અંતર્ગત કાર્યક્રમમાં પ્રતિજ્ઞા સાથે ચલ બચાવો જીવન બચાવો પૃથ્વી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં પશુ પક્ષી માનવ ચિંતક એવા સમાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી એ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી વિશ્વ જળ દિવસની ઉજવણી કરી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય…