ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ખાતે લાઈટિંગ ડેકોરેશન

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ પ્રાચીન પ્રસિદ્ધ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે રાષ્ટ્રીય માધવપુર મેળાની ઉજવણીના ભાગ રૂપે તા.૩૦/૩ થી ૩/૪ સુધી લાઈટિંગ ડેકોરેશન તથા વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા કૃષ્ણ લીલાનું પ્રદર્શન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here