દેડીયાપાડા પોલીસે પાટવલી ગામે આગના અસરગ્રસ્તોને અનાજની કીટ આપી માનવતા મહેંકાવી…

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

અસરગ્રસ્તોનું પંચનામું કરવા ગયેલ પોલીસે આવશ્યક ચીજ-વસ્તુની કીટો આપી

દેડિયાપાડા તાલુકાના પાટવલી ગામે આગ લાગી હતી ત્યારે ઘટનાસ્થળે દેડીયાપાડા પોલીસ પંચનામુ કરવા ગઈ હતી ત્યારે ફરજની સાથે પોલીસે આ અસરગ્રસ્ત પરિવારોને માનવતાના નાતે દેડીયાપાડા પીએસઆઇ દેસાઈ અને તેમની ટીમ તરફથી આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપી લોકડાઉનના કપરા સમય જરૂરિયાત મંદોને મદદ રૂપ થઇ માનવતાવાદી કાર્ય કર્યું હતું આ પ્રસંગે ટીમ નિર્ભયા તથા બીટજમાદાર સંજયભાઈ તથા અલ્પેશભાઈ તેમજ દેડીયાપાડા પીએસઆઇ ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here