ટંકારા,(મોરબી) આરીફ દિવાન :-
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ના મશહૂર ઓલિયા હઝરત ભોરા પીર ઉર્ષ મુબારક આગામી તારીખ ૫/૧૦/૨૦૨૧ને મંગળવારના રોજ યોજાશે જેમાં સવારે શંદલ શરીફ ૯:૦૦ કલાકે તૈયાર બાદ મિલાદ શરીફ ૧૦:૦૦ કલાકે બાદ ન્યાજ શરીફ નો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહ શરીફ ના ખાદીમ અબ્દુલભાઈ કાસમભાઈ ધરોડીયા નાનાં ખીજડીયા સુન્ની મુસ્લિમ જમાત તેમજ ઘેલોત પરીવાર સહિતનાં સમગ્ર નાના ખીજડીયા ના ગ્રામજનો આગેવાનો સહિત નાં લોકો ની ઉપસ્થિતિમાં હઝરત ભોરાપીર વલી નો ઉર્ષ મુબારક ઉજવાશે