ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ધોધમાં તાલુકાના રાજગઢ પાલ્લા ગામે મોવીન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગરીબ એવા નિસહાય પરિવારોને ઈદના તોહફા રૂપે કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે હાલોલના સમીર પાનવાળા અને ફરીદા શેખ તથા રાજગઢ પાલ્લાના સામાજીક કાર્યકર એવા સેવાભાવી તથા આમ આદમી પાર્ટીના તાલુકા માયનોરટી સેલના પ્રમુખ અને કલમ કી સરકાર ન્યૂઝના પ્રેસ રીપોર્ટર મકરાણી મુઝફ્ફર અલી મહેબુબ અલીના હાથે ગામ ગરીબ વિધવા મહિલાઓને ઈદ કરવા માટે કીટનું વિતરણ અને રોકડ રકમ આપવામાં આવી હતી.