કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકામાં વરસાદ ને કારણે એમજીવીસીએલ ની કામગીરી ઠપ્પ જોવા મળી છે વાવાઝોડાને 24 કલાક થવા છતાં પણ કાલોલ તાલુકામાં હજુ પણ જ્યોતિગ્રામ યોજના તેમજ ખેડૂતોને ખેતીની વીજ લાઈન હજી સુધી ચાલુ થઈ શકતી નથી જાગૃત નાગરિકો દ્વારા એમજીવીસીએલ કચેરીને ફોન કરી પૂછપરછ કરતા થઈ જશે થઈ જશે તેવા ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે.